Posts

જીવનના સુખ-દુખ

જીવનમાં સુખ-દુઃખ તો આવતા જ રહે છે         પણ સુખ-દુઃખની ચાલી રહેલી  આ સફરમા આજે એક નવો વળાંક આવ્યો.                              

ગાંધજીના 'હરિજન' પત્રની સફર....

http://kalpeshkapu.blogspot.com/2018/03/blog-post_9.html?m=1

અસરકારક પ્રત્યાયન માટેના સાત ‘સી’ ---

અસરકારક પ્રત્યાયન માટેના સાત ‘સી’ ---           પ્રો.બાલન અને ડો.રાયડુ સફળ પ્રત્યાયનના સાત સિધ્ધાંત તરીકે Credibility (વિશ્ર્વસનીયતા),Context (સંદર્ભ),Content (કથન),Clarity (સ્પષ્ટતા),Continuity& Consistency (સાતત્ય), Channels (માધ્યમો),Capability of Audience (પ્રેક્ષક ની ક્ષમતા) જરૂરી હોવાનુ માને છે. 1: Credibility (વિશ્ર્વસનીયતા) –             પ્રત્યાયન નો પ્રારંભ થાય છે.પ્રત્યાયક પ્રત્યે વિશ્ર્વાસના વાતાવરણમાં જે પણ સંદેશો મેળવનાર હોય તેને સંદેશો આપનાર પ્રત્યે વિશ્ર્વાસ હોય તો પ્રત્યાયન વધુ સરળ બની શકે છે, આથી પ્રત્યાયન કર્તા એ એવા વાતાવરણનું સર્જન કરવું જોઈએ કે જેમાં સંદેશો યોગ્ય રીતે ઝીલાય,ઉચિત રીતે અર્થઘટન થાય, અને સંદેશો સ્વીકાર્ય પામે.            પ્રત્યાયન માં વિશ્ર્વાસ હોવો એ અસરકારક વાત છે.સંદેશો એવો હોવો જોઈએ જે સંદેશો મેળવનાર વ્યકિત સમજી શકે.ઉપરાંત પ્રત્યાયકે જે કહેવું છે તે સંદેશો મેળવનારને સમજણ પડે એવું હોવું જોઈએ.   2: Context (સંદર્ભ) –          કોઈપણ પ્...

સૂર્યાસ્ત એક નિત્ય પ્રતિક્રિયા...🌇

Image
સૂર્યાસ્ત એક નિત્ય પ્રતિક્રિયા  [  image 164.jpg]             આમ, તો આજનો માનવી પોતાની અતિવ્યસ્ત રોજબરોજની જીંદગીમાં ઘણી ક્રિયાઓ  તેમજ ઘટનાઓ નું નિરીક્ષણ કરી પોતાનો એક  દષ્ટિકોણ વિકસાવતો હોય છે.અમુક કુદરતી ક્રિયાઓ નિત્ય થતી હોય છે જેમ કે સૂર્યોદય અને સૂર્યાસ્ત.             સૂર્યોદય અને સૂર્યાસ્ત એક પ્રાકૃતિક સૌંદર્ય રૂપી તેમજ અવર્ણનીય ક્રિયા છે.જેને નિહાળવી ગમે છે.  [      image 165.jpg]              આજથી, લગભગ બે મહિના પૂર્વેનો  આ મારો અનુભવ છે.બોટાદ જિલ્લાના ધારપીપળા  ગામમાં આવેલા ખેતરો તેમજ વાડીના વિસ્તારની  બરાબર મધ્યમાંથી પસાર થતાં રસ્તા પરથી લીધેલો  આ ફોટો છે.             સૂર્યાસ્ત એ માત્ર થોડો જ સમય ચાલતી પ્રક્રિયા છે. સૂર્યાસ્ત થવાની શરૂઆત થતાં જ સમગ્ર આકાશનો રંગ પરિવર્તિત થઈને લાલાશ પડતો પીળો થઈ ગયો હતો.શરૂઆત માં સૂર્ય સંપૂર્ણ દેખાતો હતો. ત્યારબાદ ધીમે-ધીમે જેમ સમય ચઢતો ગય...

દરિયો એક પ્રાકૃતિક સૌંદર્ય......

Image
દરિયો એક પ્રાકૃતિક સૌંદર્ય [Image 161.jpg]         આપણે સૌ જાણીએ છીએ કે દરિયો એક       પ્રાકૃતિક સૌંદર્ય છે. જે લગભગ સૌ ને મનપસંદ     હોય છે.આજે હું ગુજરાત રાજ્યના પોરબંદર જિલ્લાના દરિયા નો મારો અનુભવ અહીં રજૂ કરૂં છું.       લગભગ છ મહિના પૂર્વે અમે આ દરિયાઈ સ્થળ ની મુલાકાત લીધી હતી.ત્યા નું વાતાવરણ  એકદમ શાંત જાણે દુનિયાથી કંઈક અલગ જ, કોઈપણ જાતની કોલાહલ કે ઝાકઝમાળ થી  એકદમ દૂર સંપૂર્ણ પ્રાકૃતિક. [Image 162.jpg]         દરિયાના મોજાંઓ જ્યારે કિનારા પર આવતા હતા ત્યારે એક વેગ ની સાથે આવતા  હતા અને જ્યારે એ જ મોજાંઓ પુનઃ વળતા હતા ત્યારે ધીમા વેગ સાથે ફરતા હતા.દરિયાને પણ પોતાનો એક ધ્વનિ હોય છે.જેમ જેમ  રાત્રિ નો સમય થતો હતો તેમ વાતાવરણ વધારે વધારે આહલાદક થઈ ગયું હતું.આ અતિસુંદર  તેમજ પ્રાકૃતિક સૌંદર્ય ને જોઈ મનને એક  અલગ જ પ્રકારની શાંતિ અને આનંદની અનુભૂતિ થતી હતી.         આમ તો દરિયા પર અનેક પંક્તિઓ તેમજ સાહિત્ય પ્રાપ્ત થાય છે.તેમાની એ...